બીલીમોરા નું આ મંદિર દક્ષિણ ગુજરાત સૌથી મોટું અને ખૂબ જ પ્રખ્યાત ભગવાન શિવનું મંદિર મંદિર છે. તે પરિવહનની તમામ રીતો દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. અને રેલવે સ્ટેશનની નજીક પણ છે. આ ધાર્મિક સ્થ ળ ખાતે વર્ષો પુરાણું સ્વંયભૂ શિવલીંગ છે. દર વર્ષે શ્રાવણ મહિના દરમિયાન એક માસ સુધી મેળો ભરાય છે, જેમાં સોમવારના દિવસે તો અહીં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળે છે. આ ઉપરાંત અહીં દર વર્ષે મહાશિવરાત્રી ઉત્સમવ પણ યોજાય છે. આ પર્વ નિમિત્તે અહીં ઘી માંથી બનાવવામાં આવેલું કમળ ચઢાવવામાં આવે છે.
આ સ્થાયન વિશાળ મંદિર અને તેના પરિસરને કારણે અતિભવ્ય લાગે છે. જેમાં મોટું પ્રવેશદ્વાર પણ સામેલ છે. આ ઉપરાંત આ સ્થા નની આજુબાજુ ગાયત્રી શકિતપીઠ, જલારામ મંદિર, બ્રહ્માકુમારીનાં દર્શન કરવાલાયક સ્થાાનો આવેલાં છે. આ સંકુલમાં લગ્ની ઉત્સાવ માટે વાડી, બાગ તથા મનોરંજન માટે ઓડિટરીયમ પણ આવેલું છે. આ સ્થાનનમાં રહેવાની સુવિધા પણ ઉપલબ્ધત છે.